Previous Verse
Next Verse

Shloka 87

इत्येष विधिरुद्दिष्टो मया ते द्विपदां वर । श्रद्दधानेन वै भाव्यं यन्मां त्वं परिपृच्छसि

હે દ્વિપદોમાં શ્રેષ્ઠ નરેશ! તમે જે પૂછ્યું હતું તે અનુસાર મેં મહાભારતના શ્રવણ અને પારાયણની આ વિધિ તમને જણાવી છે. તેમાં તમારે શ્રદ્ધા રાખવી જોઈએ.

वैशम्पायन उवाच