तब भीमसेन “बहुत अच्छा” कहकर उस स्थान-पर गये, जहाँ वे पुरुषसिंह तीनों भाई पृथ्वीपर पड़े थे। उन्हें उस अवस्थामें देखकर भीमसेनको बड़ा दुःख हुआ। इधर प्यास भी उन्हें बहुत कष्ट दे रही थी ।। अमन्यत महाबाहु: कर्म तद् यक्षरक्षसाम् स चिन्तयामास तदा योद्धव्यं ध्रुवमद्य वै
ત્યાં પહોંચીને મહાબાહુ ભીમે તે ત્રણ પુરુષસિંહ ભાઈઓને ધરતી પર પડેલા જોયા. તેમની એવી દશા જોઈ તે શોકાકુલ થયો અને તરસથી પણ વ્યાકુળ થયો. ત્યારે તે મહાબાહુએ આ યક્ષ-રાક્ષસોનું કૃત્ય માન્યું અને મનમાં વિચાર્યું—“આજે તો નિશ્ચિત યુદ્ધ કરવું પડશે.”
यक्ष उवाच