असता धर्मकामेन विशुद्ध॑ कर्म दुष्करम् | सता तु धर्मकामेन सुकरं कर्म दुष्करम्,दुष्ट पुरुष यदि धर्मकी इच्छा करे तो भी उसके द्वारा विशुद्ध कर्मका सम्पादन होना कठिन है और साधु पुरुष यदि धर्मके अनुष्ठानकी इच्छा करे तो उसके लिये कठिन-से- कठिन कर्म भी करना सहज है
દુષ્ટ પુરુષ ધર્મની ઇચ્છા કરે તોય તેના દ્વારા વિશુદ્ધ કર્મનું સંપાદન કરવું કઠિન છે; પરંતુ સાધુ પુરુષ ધર્માનુષ્ઠાનની ઇચ્છા કરે તો તેના માટે અતિ કઠિન કર્મ પણ સહેલું બની જાય છે.
भीष्म उवाच