व्यपनीतोड्द्य मन्युर्मे यस्त्वां प्रति पुरा कृत: । देवं पुरुषकारेण न शक््यमतिवर्तितुम्,“मैंने पहले जो तुम्हारे प्रति क्रोध किया था, वह अब दूर हो गया है; क्योंकि प्रारब्धके विधानको कोई पुरुषार्थद्वारा नहीं टाल सकता
સંજય બોલ્યો— આજે તારા પ્રત્યે મેં પહેલાં કરેલો ક્રોધ દૂર થયો છે; કારણ કે દૈવરૂપ પ્રારબ્ધને કોઈ પુરુષાર્થથી ટાળી શકાતું નથી।
संजय उवाच