अत ऊर्ध्व॑ प्रवक्ष्यामि मानवानृषिसत्तमान्
હવે હું માનવોમાં શ્રેષ્ઠ મહર્ષિઓનાં નામ કહું છું—યવક્રીત, રૈભ્ય, અર્વાવસુ, પરાવસુ; ઉશિજનો પુત્ર કક્ષીવાન; અંગિરાનો પુત્ર બલ; મેધાતિથિનો પુત્ર કણ્વ ઋષિ અને વર્હિષદ. આ બધા ઋષિઓ બ્રહ્મતેજથી સંપન્ન અને લોકધારક તરીકે કીર્તિત છે.
भीष्म उवाच